सुबह या दिन में किसी भी समय एक बार मग खाना चाहिए

मग बहुत फायदेमंद होते हैं, क्योंकि इनमें प्रोटीन, फाइबर, फोलेट (बी), मैंगनीज, मैग्नीशियम, विटामिन बी 3, फॉस्फोरस, लोहा, तांबा, पोटेशियम, जस्ता, विटामिन बी 3, बी 3, बीप, बी 1 और सेलेनियम जैसे पोषक तत्व होते हैं। सामान्य चैट चैट लाउंज सुबह या दिन में किसी भी समय एक बार मग खाना चाहिए। यदि आप बीमार … Read more

શું તમે કાળા અને ભરાવદાર વાળ ઈચ્છો છો તો આ રહી કેટલીક ટીપ્સ જાણો અને શેર કરો

આજે અહીં બતાવ્યા પ્રમાણે મિક્સ કરો ઘરની આ ચીજો અને બનાવો તમારા વાળને સુંદર, કાળા અને ભરાવદાર. તમારે કોઇ કલર કે ડાઇ કરવાની જરૂર નથી . સફેદ વાળની સમસ્યાને દૂર કરવાના ઘરેલૂ અને સરળ ઉપાય… એક પેનમાં થોડું પાણી લઇને તેમાં 2 ચમચી ચાની ફૂકી નાંખીને ઉકાળી લો. ઠંડું થાય ત્યારે તેને ગાળીને તે પાણીથી … Read more

એસિડિટીમા રાહત મેળવવા માટે રોજ જમ્યા પછી ખાવ આ ઍક મુખવાસ

એસીડીટી વધુ પડતા તીખા-તળેલા પદાર્થો ના સેવન, ઓછો શારીરિક શ્રમ, આ સાથે ખાન-પાન મા થતી ફેરબદલી, વધુ પડતા નશીલા પદાર્થો જેવા કે દારુ ના સેવન અને માનસિક તણાવ ને લીધે થઇ શકે છે. આ એસીડીટી માંથી કાયમી માટે મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. લવિંગ : આ વાત કદાચ જાણતા આશ્ચર્ય … Read more

ધરતી પર નું લીલું સોનું માનવામાં આવતા આ ઘઉંના જવારામાં છે અનેક ગુણો

ઘઉંના જવારાના રસમાં રોગ ને નાબૂદ કરવાની એક અજબ શક્તિ હોય છે.  શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી કાર્બોહાઇડ્રેડ, કેટલાક વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. જેમ કે  મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ,કમળો, લકવો, દાંતના રોગો,પેટનો દુખાવો, અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા … Read more

જો ગરમીમાં પગના તળિયામાં બળતરા અને દુખાવો થતો હોય તો તેને દુર કરવા, કરો આ 5 ઘરેલું રામબાણ ઈલાજ

લવિંગનું તેલ લવિંગનું તેલ માથાના દુખાવો સાથે હાથ તેમજ પગના દુખાવાને દૂર કરવા માટે પણ ફાયદાકારક તેલ છે. તમને તે જણાવીએ કે થોડૂંક લવિંગનું તેલ હાથ તેમજ પગમાં લગાવીને ધીમે-ધીમે માલિશ કરો. લવિંગ ને હળવા હાથ થી માલીશ કરી શકાય છે, જેનાથી માંશપેશીઓને આરામ મળે છે અને દુખાવો પણ દુર થઇ જાય છે. માખણ અપડે … Read more

સ્કીન પર બરફ ઘસવાથી થાય છે આવા ફાયદા જાણીને રહી જાશો દંગ

ચહેરા પર મસાજ અથવા બ્લીચ કર્યા પછી બરફ ઘસવામાં આવે છે. બરફ ચહેરા માટે પણ સારો છે. વિશેષ બાબત એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી, જેના કારણે તે પાર્લરમાં પણ વપરાય છે. બરફ સામાન્ય રીતે બળેલા પર ઘસવામાં આવે છે. અથવા જો તમને ક્યાંક બળતરાથતી હોય , તો તમે તેનો ઉપયોગ કરી શકો … Read more

શું તમને પણ છે કમર દર્દ?તો તેને દુર કરવાના ઉપાય જાણવા માટે અહી ક્લિક કરો

જ્યારે લોકોને પીઠનો દુખાવો થાય છે ત્યારે લોકો ઘણીવાર પેઇનકિલર્સ લેતા હોય છે. પેઇનકિલર્સ લેવાથી, આ પીડામાં રાહત તો મળે છે, પરંતુ થોડા સમય પછી તે ફરીથી દુખાવો કરે છે. જો તમને પણ પીઠનો દુખાવો થાય છે, તો પછી દવા ખાવાને બદલે નીચે આપેલા ઉપાય અજમાવો. આ ઉપાયો કરવાથી, પીઠનો દુખાવો તરત જ રાહત મળશે … Read more

ઘરે બેઠા ફીટ રહેવા માટે કરો આ આસન વાચવા માટે અહી ક્લિક કરો

યોગ કરવાથી ઘણી મુશક્લીઓનું નિવારણ આવી જાય છે. અને શરીરની નાની-મોટી સમસ્યાઓ ગાયબ થઇ જાય છે. આજે જે યોગઆસન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તેનાથી તમને ગેસ તથા એસિડિટી બંન્નેમાં રાહત મળશે. પરંતુ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે, જ્યારે તમે આ યોગ કરો તેના પહેલા પાણી બિલકુલ પીવું નહી. હલાસન: આ … Read more

શરદી,ખાંસી થી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ ૧૦ ઘરેલું ઉપાય અજમાવી જુવો

શરદી અને ખાંસીથી દૂર રહેવા માટે તમે આ 10 ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જે લોકો હંમેશા શરદી, ખાંસીથી પીડાય છે, તેમણે શરદીથી બચવા માટે આ 10 ઘરેલું ઉપાય અજમાવવા જોઈએ, જે ખૂબ ફાયદાકારક છે. શરદી અને ખાંસીથી બચવાના 10 ઘરેલુ ઉપાય: તુલસીના પાન અને મીઠું:  જો તમને શરદી હોય તો કાળા મીઠાની સાથે તુલસીના … Read more

જો તમને સ્કીન એલર્જી હોય તો એકવાર આ અચૂક વાંચજો

જ્યારે ત્વચા ઉપર લાલ ચકામાં પડે છે ત્યારે તાત્કાલિક કેમિકલ વાળો સાબુનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તમે સાબુની જગ્યાએ સવાર-સાંજ કોઈ પણ સારા એવા ક્લીંઝર ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે તમે અનેક પ્રકારના ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરી શકો છો. આ ઉપરાંત તમે તલના તેલની માલિશ પણ કરી શકો છો. જેથી કરીને તમારા … Read more