બાળકોને ન્યુમોનિયા કઈ રીતે થાય છે ?વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવા પારદર્શક હોય છે , તો પણ તે પ્રદૂષિત હોય છે . હવા પ્રદૂષિત હોવાનો મતલબ એ નહીં કે તેમાં માત્ર ધૂળનાં રજકણો હોય છે . બેક્ટરિયા અને વાઇરસ જેવા રોગના સૂક્ષ્મ જંતુઓ પણ તેમાં વિહરતાં હોય છે . આવાં સૂક્ષ્મ જંતુઓ , શ્વાસની આડ લઈ શ્વસનતંત્ર ઉપર … Read more

આજકાલ ટ્રેન્ડ બનેલ હેર સ્પાના ફાલતુ ખર્ચથી બચીને આ રીતે ઘરે જ કરો હેર સ્પા

ઘરે આવી રીતે કરવું હેર સ્પા હેર મસાજ બદામ તેલ, નારીયેલ તેલ, ઓલિવ ઓઈલ વગેરે કોઇ પણ તેલથી હળવા હાથથી વાળમાં લગાવો. 15-20 મિનીટ મસાજ કર્યા બાદ અડધી કલાક માટે એ જ સ્થિતિમાં છોડી દો. સ્ટીમ તેલથી મસાજ કર્યા બાદ સ્ટીમ લેવી ખુબ જ જરૂરી છે. સ્ટીમ માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી લો અને તેને … Read more

વધેલા કોલેસ્ટ્રોલના ઝડપી નિયંત્રણ માટે આ ઘરેલું ઉપાય અજમાવો

નબળી જીવનશૈલીને કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે. આમાંના એક રોગોમાં કોલેસ્ટ્રોલમાં વધારો છે. લગભગ 10 લોકોમાંથી 8 લોકોને આ રોગનો ભોગ બનેલ છે. આમાંથી તમે અનુમાન લગાવી શકો છો કે મોટાભાગના લોકો ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલથી ચિંતિત હોય છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ છે. આ સિવાય કિડનીની નિષ્ફળતા અને કિડની … Read more

કમળાનું શ્રેષ્ઠ ઔષધ અને શિયાળાનો શક્તિદાયક આહાર એટલે શેરડી તેના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણા રોજિંદા આહારમાં શેરડીનું સ્થાન ઘણું મહત્ત્વનું છે . શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો સ્ત્રોત છે . ગોળ , ખાંડ , સાકર વગેરે બધાજ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બનાવાય છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ , શરબત , ચોકલેટ , આઈસક્રીમ વગેરે હજારો ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે . આ વખતે આ જીવનજરૂરી અને … Read more

ચહેરાની કરચલીને દૂર કરવા માટેની આ શ્રેષ્ઠ અને સરળ ઘરગથ્થું ઉપચાર છે લોકો તમારા ચહેરાના વખાણ કરશે

જો તમે ચહેરા પરની કરચલી ની સમસ્યાથી પરેશાન છો, તો પછી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક કુદરતી વસ્તુઓ દ્વારા, તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં. હા, લોકો તમને નિશ્ચિતપણે તમારી સુંદર ત્વચાનું રહસ્ય પૂછશે. જો તમે ચહેરા પરની કરચલીઓ માટે કોઈ કુદરતી ઉપાય શોધવામાં કંટાળી ગયા છો, … Read more

મકરસંક્રાતિએ આ રીતે પાતળી અને ક્રિસ્પી સીંગ અને તલ ની ચીકી બનાવાની સૌથી સરળ રીત જાણવા માટે ફટાફટ અહી ક્લિક કરો

તલની ચીકી સામગ્રી 500 ગ્રામ તલ 500 ગ્રામ ગોળ 150 ગ્રામ ઘી બનાવવાની રીતતલની ચીકી બનાવવા માટે ગેસ પર એક કડાઇમાં તલને થોડા સેકી લો .ત્યારબાદ એક નોન સ્ટીક કઢાંઈમાં ઘી અને ગોળ ઉમેરી ગરમ કરો. મધ્યમ તાપે તેને હલાવતા રહો આ દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય અને સરસ પાયો … Read more

શિયાળામાં બાળકોની શરદી દૂર કરવા માટે આ રીતે ઘરે જ ઉકાળો બનાવવો

બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે, તેથી તેઓને ઠંડીમાં શરદી થઇ જાઈ છે. જ્યારે પણ બાળકોને શરદી થાય ત્યારે તમારે દવા આપવી ન હોઈ તો આ કિસ્સામાં ફક્ત ઘરેલું ટીપ્સનો ઉપયોગ થાય છે.કોરોના આવ્યા પછી ઉકાળા પીવાની પ્રથામાં નોંધપાત્ર વધારો થયો છે. બાળકોને શરદી અને ખાંસીથી બચાવવા માટે આ ઉકાળો બનાવવા માટે તમારે … Read more

વાળ કાળા કરવા,દાંતમાં સડો,કિડની ને લગતા રોગો વગેરેમાં નીલગીરીનુ તેલ ફાયદાકારક છે

નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે છે. નીલગિરીના તેલથી વાળ  કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે. નીલગીરીના પાનમાંથી નીકળતો રસ ખૂબ જ ફાયદારૂપ હોય છે. નીલગીરીનું … Read more

અનેક રોગોનું મૂળ કબજિયાત થવાના કારણો અને ઉપાય જાણવા માટે ફટાફટ અહી ક્લિક કરો

કબજિયાત એટલે લાંબો સમય રાહ જોયા ક બાદ , શ્રમપૂર્વક કઠણ મળ ઊતરવો તે . મળ ઊતરવાની બે ઘટનાઓ વચ્ચેનો સમય વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે , એટલે દિવસોના આધારે નહીં પણ મળના સ્વરૂપના આધારે કબજિયાતની વ્યાખ્યા નક્કી થાય છે . ટૂંકમાં કહીએ તો કઠણ મળ ઊતરે એને કબજિયાત , કહેવાય છે , આ … Read more

બિમારીથી દુર રહેવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવ આ વસ્તુ

બદામ: પલાળેલી બદામ ખાવાથી આંખની રોશની અને મગજ તેજ થાય છે. આ સાથે જ દરરોજ 3થી 5 પલાળેલી બદામનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. વરીયાળી: વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની તકલીફથી બચી શકાય છે. આટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચન વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી … Read more