સાંધા નો દુખાવો, દાંતના દુખાવા,વાળની સમસ્યા વગેરે માટે ઉત્તમ છે આનો ઉપયોગ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત

ભારત દેશમાં કપૂરનો ઉપયોગ લોકો પ્રાચીન કાળથી પૂજા-પાઠ અને આરતી દરમ્યાન કરે છે. આ ઉપરાંત જંતુઓ ઘરમાં ન આવે તે માટે પણ લોકો કપૂરની ગોળીઓનો ઉપયોગ કરે છે. કપૂરનાં વૃક્ષ, કે જે અંગ્રેજી ભાષામાં કેમ્ફોર લોરેલ (camphor laurel) નામથી ઓળખાય છે, તેનાં લાકડામાંથી મળે છે. આ વૃક્ષ ૨૦ થી ૩૦ મીટર જેટલાં ઊંચા હોય છે, તેનાં પાન … Read more

બુદ્ધિ અને યાદશક્તિવર્ધક છે બ્રાહ્મી,બાળકોની એકાગ્રતા વધે છે

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘ બાહ્મી’ની આ ગણતરી થાય છે.બાહ્મીના આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદીય ઔષધોમાં પુષ્કળ વપરાય છે . સાથે સાથે વિવિધ કેશતેલની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે . ગુણધર્મો બ્રાહ્મીની એકવર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે . આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે … Read more

જો તમે ડાયાબિટીસ ને અંકુશમાં રાખવા માંગો છો, તો પછી ઘરેલું ઉપાય અજમાવો

ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિએ ખૂબ ત્યાગ સાથે રહેવું પડે છે, નહીં તો તે સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે છે. આ રોગ આનુવંશિક અથવા વૃદ્ધત્વ, અથવા મેદસ્વીપણાને કારણે અથવા તાણને કારણે હોઈ શકે છે. તેથી, લોકોએ આ બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે એકવાર કોઈની … Read more

ફણગાવેલા મગ વજન ઘટાડવાની સાથે પાચનને પણ દુરસ્ત રાખે છે

ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે . તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે . ફણગાવેલા મગમાંથી પ્રોટીન , ફાઇબર , મેગ્નેશિયમ , ફોસ્ફોરસ , પોટેશિયમ , ઝિંક , આયર્ન , મિનરલ , એન્ટિઓક્સિડેન્ટ , કોપર , કેલરી , વિટામિન એ – બી -બી2- બી5- બી6 – … Read more

નાના બાળકોને પેટના કૃમી નષ્ટ કરનાર,ભૂખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરવામાં ઉપયોગી છે આ એક ઔષધ

આયુર્વેદમાં બાળકોને થતા રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે . જેમાં વેદોનું પ્રિય ઔષધ છે , વાવડિંગ . આ વાવડિંગ એ બાળકોના બીજા રોગો મટાડવાની સાથે પેટ – આંતરડાંના કૃમિઓ કરમિયાનો નાશ કરનાર ઉત્તમ ઔષધ છે અને એટલે તેને “ કૃમિદન ’ પણ કહેવામાં આવે છે . આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા … Read more

પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો , દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાથી તમે પણ પીડાતા હૉવ તો આ ઉપાય અજમાવો

જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય , નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે , જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે . મોઢાની યોગ્ય સફાઇ ને અભાવે દાંત ખરાબ થઈ જવા , પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો … Read more

આ રહ્યો શિયાળાની અનેક સમસ્યાથી બચવાનો ઉપાય

આજે આપણાં જ રસોડામાં ઉપલબ્ધ મસાલાના રાજા એવા કેસરના લાભાલાભ વિશે વાત કરવાની છે . તે આપણાં શરીર માટે કેટલું ફાયદાકારક છે તે વિશે વાત કરીએ . કેસરથી આપણાં શરીરને ઘણા શયદા થાય છે . તેમાં દોઢસોથી પણ વધારે એવી ઔષધીના ગુણ સમાયેલા છે જે આપણા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે . કેસર … Read more

આ જ્યુસ પીવાથી ચહેરા પરની કરચલી,બીપી, ડાયાબિટીસ અને પાચનના રોગો માંથી મળશે કાયમી છુટકારો

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો. હાઇ બીપીની સમસ્યાથી … Read more

આયુર્વેદનું મહાઔષધ એટલે અશ્વગંધા:શરીરના દુખાવા ,નબળાઈ અને બીજા અનેક અસાધ્ય રોગો દુર કરવા માટે ઉપયોગી છે

આ યુર્વેદમાં અનેક ઔષધોના ગુણધર્મનું નિરૂપણ થયેલું છે . એમાં કેટલાંક વિશેષ ઔષધોમાં અશ્વગંધાની ગણતરી કરી શકાય . આ અશ્વગંધાનો પાચન પ્રણાલી અને વાતનાડી સંસ્થાન એટલે કે નર્વસ સિસ્ટમ પર ઉત્તમ પ્રભાવ પડે છે . જેમનું વજન વગર કારણે વધતું ન હોય , જેઓ દૂબળા – પાતળા રહેતા હોય , તેમણે નિયમિત અશ્વગંધાનો ઉપયોગ કરવો … Read more

પેટના ગમે તેવા ગેસ અને એસિડિટી થી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

એસીડીટી અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. તેવામાં કેટલીક સામાન્ય બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આવી તક્લીફ માંથી મુક્તિ મળી શકે છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા … Read more