Tag: Brahmi

બુદ્ધિ અને યાદશક્તિવર્ધક છે બ્રાહ્મી,બાળકોની એકાગ્રતા વધે છે

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘ બાહ્મી’ની આ ગણતરી થાય છે.બાહ્મીના આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદીય ઔષધોમાં પુષ્કળ વપરાય છે . સાથે સાથે વિવિધ કેશતેલની બનાવટમાં પણ તેનો…