ઇડલી સાથે પીરસવામાં આવતી દહી અને નાળિયેર ની ચટણી બનાવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી કોથમીર : એક ઝૂડી લીલા મરચાં : નંગ પાંચ – છ રાઈ : એક ચમચી તેલ : પ્રમાણસર મીઠું સ્વાદ મુજબ દહી : ૨૫૦ ગ્રામ નારિયેળ : નંગ એક મીઠા લીમડા : નંગ ૧૦-૧ર આદુ : બે ટુકડા લાલ સૂકા મરચાં નંગ ૪-૫ બનાવવાની રીત : સહુથી પહેલા નારિયેળ લઈ એને ખમણી નાંખો . … Read more

ચા ના ડાઘ ,લીપ્સ્ટીક ના ડાઘ ,રંગ ના ડાઘ ,તેલ ના ડાઘ વગેરે દુર કરવા જાણવા માટે અહી ક્લિક કરો

ચાના ડાઘ દુર કરવા : ઊકળતા પાણીમાં થોડો ચોક નાખીને તેનાથી કપડાં ધોવાથી ચાના તેમજ બીજા ડાઘ જતા રહે છે . બૂટ – ચંપલની પોલિશ :બૂટ – ચંપલને સવારે પૉલિશ કરવા કરતાં એને રાતે જ પૉલિશ લગાડીને રહેવા દો . પછી સવારે પૉલિશ કરવાથી બૂટ – ચંપલ વધુ ટકાઉ અને ચમકદાર બને છે . તેલના … Read more

નાના બાળકો તેમજ ભગવાન ના પ્રસાદ માટે ઘરે જ બનાવો આ સ્વાદિસ્ટ સુખડી રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો | sukhdi recipe in gujarati

સામગ્રી: sukhdi recipe in gujarati | sukhdi banavani rit | sukhdi sweet બનાવવાની રીત: એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે ઘઉંનો લોટ ઉમેરી દો. લોટ લાલાશ પડતો થાય ત્યાં સુધી ધીમે ધીમે શેકી લો.લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ ઉમેરી હલાવી તરત જ ગેસ બંધ કરી દેવો. તૈયાર થયેલી સુખડી … Read more

લીંબુ ઔષધીય ગુણથી ભરેલ છે, લીંબુનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે, લીંબુ અનેક રોગોમાં અસરકારક છે જાણો શું છે તેના ફાયદા

લીંબુ દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે, માત્ર શરબત, અથાણું જ નહીં, લીંબુનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ તે મહત્વનું ફળ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી લીંબુ આપણા દેશના શ્રેષ્ઠ રોગ-વિનાશક અને રોગપ્રતિકારક શક્તિ -વધારનારા ફળ તરીકે ઓળખાય છે. લીંબુનો ઉપયોગ ફક્ત ઘરેલુ ઉપાય અને દવા તરીકે થતો નથી … Read more

ડુંગળી આરોગ્ય માટે લાભદાયી અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે . કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે . જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ . ડુંગળીમાં … Read more

બાળકોને પપૈયું ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેથી પપૈયું ખાવ અને મસ્ત રહો

બાળકોને ફળો ખૂબ ભાવતાં હોય છે અને ફળો તેમના સ્વાથ્ય માટે સારાં રહે છે . પપૈયાની વાત કરીએ તો પપૈયામાં વિટામિન એ , બી , સી અને ઈ જેવાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે . આ ઉપરાંત તેમાં ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત હોય છે . તેમજ તેમાં સોડિયમ , આયર્ન , કેલ્શિયમ , પોટેશિયમ … Read more

પેટના ગેસમાં તાત્કાલિક છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક નુખ્સો અજમાવો

આજની જીવનશૈલી અને અનિયમિત ખાવાની ટેવના કારણે તમે પેટને લગતી બીમારીઓનો શિકાર બની જાઓ છો. સમયસર નાસ્તો ન કરવો, ખોરાક છોડવો, ઘણી વખત વધારે પડતો ખોરાક લેવો અથવા ખાધા પછી સૂઈ જવાથી તમારા પેટમાં એસિડિટી થાય છે. જો તમને ખોરાકને પચાવવાની સમસ્યા હોય તો આયુર્વેદ મુજબ આ એક દેશી રેસીપી અપનાવીને તમે આ સમસ્યાથી છૂટકારો … Read more

અઢળક પોષકતત્ત્વોથી ભરપૂર અખરોટ બાળકોને બુદ્ધિશાળી બનાવે છે વધુ જાણવા માટે અહિ ક્લિક કરો

દરેક સૂકોમેવો અઢળક પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. તેની અંદર કેટલાંય બાયોએક્ટિવ તત્ત્વ પણ હોય છે સૂકામેવાની માફક અખરોટ પણ ખૂબ જ ગુણકારી છે , તે બુદ્ધિ માટે તેમજ શરીરના સ્વાસ્થ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે . તો ચાલો જાણી લઇએ અખરોટ ફાઇબર , એન્ટિઓક્સિડેન્ટ અને અનસેચ્યુરેટેડ ફેટનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં અનેક … Read more

કેળા વધારે ખાવામાં આવે તો ઘણી વખત ફાયદાને બદલે શરીરને હાનિ પહોંચાડી શકે છે જાણવા માટે અહી ક્લિક કરો

કેળા સૌથી ફાયદાકારક છે. કેળા ખાવા માટે સરળ અને ખૂબ સસ્તા છે તેથી દરેકના આહારનો સમાવેશ થાય છે. જો કેળા વધારે ખાવામાં આવે તો ઘણી વખત ફાયદાને બદલે શરીરને ઘણી હાનિ પહોંચાડી શકે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકના આહારમાં કેળા શામેલ છે. દરરોજ 1-2 કેળા ખાવામાં કોઈ તકલીફ નથી અથવા જે લોકો ખૂબ જ … Read more

થાઈરોઈડ થી રાહત આપતા પાંચ ઘરેલુ ઉપાય વાંચો અને મિત્રો સાથે શેર કરો

થાઇરોઇડની સમસ્યા કોઇ પણ માટે મોટી પરેશાની ખડી કરનાર છે , આ સમસ્યામાંથી છુટકારો મેળવવો અઘરો હોય છે . પહેલાં એવું બનતું કે ભાગ્યે જ કોઇને આ સમસ્યા હોય અને તે પણ અમુક ઉંમર બાદ થાય . હવે આ સમસ્યા મોટી ઉંમરે નહીં પણ નાની ઉંમરે પણ થતી જોવા મળે છે , થાઇરોઇડની સમસ્યા થાય … Read more