વધેલા કોલેસ્ટ્રોલના ઝડપી નિયંત્રણ માટે આ ઘરેલું ઉપાય અજમાવો

નબળી જીવનશૈલીને કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે. આમાંના એક રોગોમાં કોલેસ્ટ્રોલમાં વધારો છે. લગભગ 10 લોકોમાંથી 8 લોકોને આ રોગનો ભોગ બનેલ છે. આમાંથી તમે અનુમાન લગાવી શકો છો કે મોટાભાગના લોકો ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલથી ચિંતિત હોય છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ છે. આ સિવાય કિડનીની નિષ્ફળતા અને કિડની … Read more

ચણા ની દાળ ના ક્રિસ્પી અને પરફેક્ટ વડા બનાવા માટે આ રહી રેસીપી ફટાફટ ક્લિક કરી ને જાણી લો

સામગ્રી : ૧ કપ ચણાની દાળ ૧/૨ કપ સમારેલા કાંદા ૧/૨ ટીસ્પુન આદુ ની પેસ્ટ ૨ ટેબલસ્પુન સમારેલી કોથમીર ૧ ટેબલસ્પુન સમારેલા કડી પતા ૨ ટીસ્પુન લાલ મરચું પાવડર ૧/૨ ટીસ્પુન હિંગ ૧/૪ ટીસ્પુન હળદર મીઠું સ્વાદાનુસાર તેલ (તળવા માટે ) બનાવાની રીત : ચણાની દાળને સાફ કરી , ધોઇને એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી … Read more

શિયાળામાં આ રીતે સ્વાદિષ્ટ અને ચટ્ટાકેદાર બનાવો ઓળો, આંગળા ચાટતા રહી જશો

સામગ્રી 1 મોટુ રીંગણ 1 મોટી ચમચી તેલ 1 મોટી ચમચી જીરુ અડધો કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 મોટી ચમચી લસણની પેસ્ટ 1 ચમચી ઝીણા સમારેલા મરચા અડધો કપ ઝીણા સમારેલા ટમેટા અડધી ચમચી હળદર 1 મોટી ચમચી ધાણાજીરુ સ્વાદાનુસાર નમક બનાવાની રીત થોડુ તેલ લઈને રીંગણ પર લગાવો. રીંગણની ચારે બાજુ પર ચીરા … Read more

કમળાનું શ્રેષ્ઠ ઔષધ અને શિયાળાનો શક્તિદાયક આહાર એટલે શેરડી તેના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણા રોજિંદા આહારમાં શેરડીનું સ્થાન ઘણું મહત્ત્વનું છે . શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો સ્ત્રોત છે . ગોળ , ખાંડ , સાકર વગેરે બધાજ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બનાવાય છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ , શરબત , ચોકલેટ , આઈસક્રીમ વગેરે હજારો ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે . આ વખતે આ જીવનજરૂરી અને … Read more

ચહેરાની કરચલીને દૂર કરવા માટેની આ શ્રેષ્ઠ અને સરળ ઘરગથ્થું ઉપચાર છે લોકો તમારા ચહેરાના વખાણ કરશે

જો તમે ચહેરા પરની કરચલી ની સમસ્યાથી પરેશાન છો, તો પછી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક કુદરતી વસ્તુઓ દ્વારા, તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં. હા, લોકો તમને નિશ્ચિતપણે તમારી સુંદર ત્વચાનું રહસ્ય પૂછશે. જો તમે ચહેરા પરની કરચલીઓ માટે કોઈ કુદરતી ઉપાય શોધવામાં કંટાળી ગયા છો, … Read more

મકરસંક્રાતિએ પરંપરાગત રીતે બનાવામાં આવતો સાત ધાન નો ખીચડો જો તમે પણ બનાવા માંગો છો તો આ રહી રસીપી

સામગ્રી 300 ગ્રામ ઘઉં 150 ગ્રામ મગ 250 ગ્રામ મઠ 200 ગ્રામ ચણા 200 ગ્રામ ચોળા 150 ગ્રામ ચોખા 300 ગ્રામ જાર , સ્વાદઅનુસાર મીઠું લસણ અને લાલ મરચું પાવડર ની ચટણી તેલ ( ખીચડા પર લગાવવા ) ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર બનાવાની રીત : સૌ પ્રથમ ખીચડો બનાવવા માટે અગાઉના દિવસે તૈયારી … Read more

મકરસંક્રાતિએ આ રીતે પાતળી અને ક્રિસ્પી સીંગ અને તલ ની ચીકી બનાવાની સૌથી સરળ રીત જાણવા માટે ફટાફટ અહી ક્લિક કરો

તલની ચીકી સામગ્રી 500 ગ્રામ તલ 500 ગ્રામ ગોળ 150 ગ્રામ ઘી બનાવવાની રીતતલની ચીકી બનાવવા માટે ગેસ પર એક કડાઇમાં તલને થોડા સેકી લો .ત્યારબાદ એક નોન સ્ટીક કઢાંઈમાં ઘી અને ગોળ ઉમેરી ગરમ કરો. મધ્યમ તાપે તેને હલાવતા રહો આ દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય અને સરસ પાયો … Read more

શિયાળામાં બાળકોની શરદી દૂર કરવા માટે આ રીતે ઘરે જ ઉકાળો બનાવવો

બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે, તેથી તેઓને ઠંડીમાં શરદી થઇ જાઈ છે. જ્યારે પણ બાળકોને શરદી થાય ત્યારે તમારે દવા આપવી ન હોઈ તો આ કિસ્સામાં ફક્ત ઘરેલું ટીપ્સનો ઉપયોગ થાય છે.કોરોના આવ્યા પછી ઉકાળા પીવાની પ્રથામાં નોંધપાત્ર વધારો થયો છે. બાળકોને શરદી અને ખાંસીથી બચાવવા માટે આ ઉકાળો બનાવવા માટે તમારે … Read more

વાળ કાળા કરવા,દાંતમાં સડો,કિડની ને લગતા રોગો વગેરેમાં નીલગીરીનુ તેલ ફાયદાકારક છે

નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે છે. નીલગિરીના તેલથી વાળ  કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે. નીલગીરીના પાનમાંથી નીકળતો રસ ખૂબ જ ફાયદારૂપ હોય છે. નીલગીરીનું … Read more