જામનગર ની ખસ્તા કચોરી આ રીતે ઘરે બનાવો

ક્રિસ્પી પડ માટેની સામગ્રી: મસાલો બનાવવા માટે: રીત: આ પણ વાંચો: આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, … Read more

ફણગાવેલા મગનું સલાડ | moong salad recipe | moong salad benefits | how to weight loss | sprouts salad

ફણગાવેલા મગનું સલાડ | moong salad recipe | moong salad benefits | how to weight loss | magnu salad | sprouts salad સામગ્રી બનાવાની રીત : ફણગાવેલા મગનું સલાડ બનાવવા માટે એક મોટા વાટકામાં બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે હલાવીને મિક્સ કરો . ફણગાવેલા મગના સલાડને તરત જ પીરસો અથવા ૧ કલાક માટે રેફ્રિજરેટર … Read more

સુરત ના ફેમસ અને ટેસ્ટી પોંકવડા

સામગ્રી ૧ કપ ચણા ની દાળ(પલાળેલી) ૧-૧/૨ કપ જુવાર નો લીલો પોંક ૨ ટેબલ સ્પૂન ચોખા નો લોટ ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન આદું ની પેસ્ટ ૧ ટી સ્પૂન લીલા મરચા ની પેસ્ટ ૧ ઝીણા સમારેલા મરચાં ૧/૪ ટી સ્પૂન હિંગ ૧ ટી સ્પૂન અધકચરી પીસેલી વરિયાળી ૧ ટી સ્પૂન અર્ધપીસેલા સૂકા ધાણા ૧/૨ ટી સ્પૂન પીસેલા મરી ૨ ટી સ્પૂન ખાંડ … Read more

સાંધા નો દુખાવો, દાંતના દુખાવા,વાળની સમસ્યા વગેરે માટે ઉત્તમ છે આનો ઉપયોગ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત

ભારત દેશમાં કપૂરનો ઉપયોગ લોકો પ્રાચીન કાળથી પૂજા-પાઠ અને આરતી દરમ્યાન કરે છે. આ ઉપરાંત જંતુઓ ઘરમાં ન આવે તે માટે પણ લોકો કપૂરની ગોળીઓનો ઉપયોગ કરે છે. કપૂરનાં વૃક્ષ, કે જે અંગ્રેજી ભાષામાં કેમ્ફોર લોરેલ (camphor laurel) નામથી ઓળખાય છે, તેનાં લાકડામાંથી મળે છે. આ વૃક્ષ ૨૦ થી ૩૦ મીટર જેટલાં ઊંચા હોય છે, તેનાં પાન … Read more

બુદ્ધિ અને યાદશક્તિવર્ધક છે બ્રાહ્મી,બાળકોની એકાગ્રતા વધે છે

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘ બાહ્મી’ની આ ગણતરી થાય છે.બાહ્મીના આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદીય ઔષધોમાં પુષ્કળ વપરાય છે . સાથે સાથે વિવિધ કેશતેલની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે . ગુણધર્મો બ્રાહ્મીની એકવર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે . આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે … Read more

જો તમે ડાયાબિટીસ ને અંકુશમાં રાખવા માંગો છો, તો પછી ઘરેલું ઉપાય અજમાવો

ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિએ ખૂબ ત્યાગ સાથે રહેવું પડે છે, નહીં તો તે સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે છે. આ રોગ આનુવંશિક અથવા વૃદ્ધત્વ, અથવા મેદસ્વીપણાને કારણે અથવા તાણને કારણે હોઈ શકે છે. તેથી, લોકોએ આ બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે એકવાર કોઈની … Read more

જો બિરયાની ખાવા ના શોખીન હોય તો જરૂર બનાવો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી બિરયાની

સામગ્રી 2 કપ બાફેલા ભાત પાલકના પાન 1 કપ લીલા વટાણા ફોલેલા 1 નંગ ગાજર બારીક કાપેલું 1 નંગ બટેટા 1/2 કપ અમેરિકન મકાઈ 3 નંગ લીલા મરચા 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ 3 નંગ ડુંગળી બારીક સમારેલી 2 ચમચા તેલ 1 ચમચી જીરૂ 1 ચમચી હિંગ 1 ચમચી હળદર 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી બિરયાની મસાલો કાજુ( ફ્રાય કરેલા ) બનાવવાની રીત: પાલકના પાનને ધોઈ … Read more

ફણગાવેલા મગ વજન ઘટાડવાની સાથે પાચનને પણ દુરસ્ત રાખે છે

ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે . તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે . ફણગાવેલા મગમાંથી પ્રોટીન , ફાઇબર , મેગ્નેશિયમ , ફોસ્ફોરસ , પોટેશિયમ , ઝિંક , આયર્ન , મિનરલ , એન્ટિઓક્સિડેન્ટ , કોપર , કેલરી , વિટામિન એ – બી -બી2- બી5- બી6 – … Read more

નાના બાળકોને પેટના કૃમી નષ્ટ કરનાર,ભૂખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરવામાં ઉપયોગી છે આ એક ઔષધ

આયુર્વેદમાં બાળકોને થતા રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે . જેમાં વેદોનું પ્રિય ઔષધ છે , વાવડિંગ . આ વાવડિંગ એ બાળકોના બીજા રોગો મટાડવાની સાથે પેટ – આંતરડાંના કૃમિઓ કરમિયાનો નાશ કરનાર ઉત્તમ ઔષધ છે અને એટલે તેને “ કૃમિદન ’ પણ કહેવામાં આવે છે . આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા … Read more

વધેલી ઇડલીમાંથી આવી રીતે બનાવો તેના ઉપમા

સામગ્રી ૬ થી ૮ વધેલી ઇડલી ૨ ટેબલસ્પૂન તેલ ૧ ટીસ્પૂન રાઇ ૨ આખાં સૂકાં લાલ મરચાં , ટુકડા કરેલા ૧/૨ કપ સમારેલાં અને બાફેલાં ગાજર ૧/૪ કપ બાફેલાં લીલા વટાણા ૧/૪ કપ સમારેલાં ટામેટાં મીઠું , સ્વાદાનુસાર ઇડલી ઉપમા સાથે પીરસવા માટે નાળિયેરની ચટણી બનાવવાની રીત: ઇડલી ઉપમા બનાવવા માટે બધી ઇડલીનો ભુક્કો કરી … Read more