બાળકો ને વજન વધારવા,આંખો માટે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સીતાફળ

સીતાફળની સિઝન આવી ગઈ છે . બચ્ચાપાર્ટીને પણ સીતાફળ ભાવે એવું ફળ છે . સીતાફળમાં પોષકતત્ત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે , જેના ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે . સીતાફળ ખાવાથી કેવાકેવા ફાયદા થાય છે તે વિશે પણ જાણીએ . વજન વધારવા :માટે જો તમારું અથવા તમારા બાળકનું વજન વધતું ન હોય તો … Read more

બ્લડપ્રેશર ઘટાડવામાં ચા , સફરજન અને કરમદાં ઉપયોગી વધુ જાણવા માટે અહી ક્લિક કરો

સફરજન , કરમદાં અને ચા જેવા ફ્લેવાનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં દાવો કરાયો છે . અભ્યાસમાં જણાયું હતું કે ફ્લેવાનોલ ઓછું હોય એવો આહાર લેનારા લોકો કરતાં ફ્લેવાનોલ વધુ હોય એવો આહાર લેનારા લોકોમાં બ્લડપ્રેશર ૪ mmHg જેટલું નીચું હોય છે . આ … Read more

અનેક રોગોનું એક છે ઔષધ : શમી વૃક્ષ (ખિજડો)

આપણે ત્યાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ‘ શમીપૂજન ’ કરવાનો પ્રચાર છે . આ શમી વૃક્ષ એ આપણો ખીજડો , ઘણા લોકો એને સમડી પણ કહે છે . હવન – યજ્ઞમાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે . એટલે કે તેના વૃક્ષને આપણે ત્યાં ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે . … Read more

ખાટા લીંબુના મીઠા ફાયદા જાણવા માટે અહિ ક્લિક કરો અને શેર કરો

નાના દેખાતા લીંબુ પોષકતત્ત્વોનો ભંડાર છે . લીંબુના રસનો ઉપયોગ ખોરાકમાં ખટાશ લાવવા માટે થાય છે . આ ઉપરાંત તેમાંથી જાતજાતનાં પીણાં પણ બને છે . લીંબુ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે . લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે . આ ઉપરાંત તેમાં કેલ્શિયમ , પોટેશિયમ , ફાઈબર જેવાં પોષકતત્ત્વો પણ રહેલાં છે … Read more

શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો તો પછી તમે આ ઘરેલુ નુસખા અપનાવીને જુઓ

આંખો નબળી પડતાંની સાથે ચશ્મા આવી જાય છે. કેટલીકવાર આ ચશ્મા તમારા માટે માથાનો દુખાવો પણ કરે છે. અને તમારા દેખાવને બગાડે છે, પરંતુ ચશ્મા વિના જોવાનું પણ મુશ્કેલ બની જાય છે. તમે નાના બાળકોને પણ જાડા લેન્સના ચશ્મા પહેરતા જોયા હશે. મોટેભાગે, આખો ની રોશની ઓછી થવાને કારણે લોકોને જોવામાં તકલીફ થાય છે,અને માથાનો … Read more

એલચી નું સેવન કરવાથી તમને આવા ફાયદાઓ થઈ શકે છે, જાણો આ મહત્વની બાબતો

લીલી એલચી એટલે સુગંધનો ખજાનો. દરેક રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં આવતી એલચી સ્વાસ્થ્યથી ભરેલી છે. એલચીનું સેવન તમારા માટે ઘણી રીતે ફાયદાકારક છે. મોટાભાગના લોકો એલચીનો સ્વાદિષ્ટ મસાલા તરીકે ઉપયોગ કરે છે અને સ્વાસ્થ્યના ફાયદાઓ વિષે અજાણ રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એલચીના ફાયદા અને એલચીની આડઅસરો વિશે વિગતવાર જણાવીશું. તેનો ઉપયોગ વિવિધ … Read more

લીંબુ ઔષધીય ગુણથી ભરેલ છે, લીંબુનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે, લીંબુ અનેક રોગોમાં અસરકારક છે જાણો શું છે તેના ફાયદા

લીંબુ દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે, માત્ર શરબત, અથાણું જ નહીં, લીંબુનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ તે મહત્વનું ફળ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી લીંબુ આપણા દેશના શ્રેષ્ઠ રોગ-વિનાશક અને રોગપ્રતિકારક શક્તિ -વધારનારા ફળ તરીકે ઓળખાય છે. લીંબુનો ઉપયોગ ફક્ત ઘરેલુ ઉપાય અને દવા તરીકે થતો નથી … Read more

ડુંગળી આરોગ્ય માટે લાભદાયી અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે . કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે . જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ . ડુંગળીમાં … Read more

બાળકોને પપૈયું ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેથી પપૈયું ખાવ અને મસ્ત રહો

બાળકોને ફળો ખૂબ ભાવતાં હોય છે અને ફળો તેમના સ્વાથ્ય માટે સારાં રહે છે . પપૈયાની વાત કરીએ તો પપૈયામાં વિટામિન એ , બી , સી અને ઈ જેવાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે . આ ઉપરાંત તેમાં ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત હોય છે . તેમજ તેમાં સોડિયમ , આયર્ન , કેલ્શિયમ , પોટેશિયમ … Read more

પેટના ગેસમાં તાત્કાલિક છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક નુખ્સો અજમાવો

આજની જીવનશૈલી અને અનિયમિત ખાવાની ટેવના કારણે તમે પેટને લગતી બીમારીઓનો શિકાર બની જાઓ છો. સમયસર નાસ્તો ન કરવો, ખોરાક છોડવો, ઘણી વખત વધારે પડતો ખોરાક લેવો અથવા ખાધા પછી સૂઈ જવાથી તમારા પેટમાં એસિડિટી થાય છે. જો તમને ખોરાકને પચાવવાની સમસ્યા હોય તો આયુર્વેદ મુજબ આ એક દેશી રેસીપી અપનાવીને તમે આ સમસ્યાથી છૂટકારો … Read more