પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો , દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાથી તમે પણ પીડાતા હૉવ તો આ ઉપાય અજમાવો

જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય , નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે , જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે . મોઢાની યોગ્ય સફાઇ ને અભાવે દાંત ખરાબ થઈ જવા , પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો … Read more

બાળકો માટે એકદમ નવી રીતે બનાવો બ્રેડ ઉત્તપમ

સામગ્રી : ૬ બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી ૧/૪ કપ રવો ૩ ટેબલસ્પુન મેંદો ૧/૪ કપ દહીં ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા ૧/૪ કપ ઝીણાં સમારેલાં ટામેટાં ૧/૪ કપ ઝીણાં સમારેલાં સિમલા મરચા ઝીણી સમારેલી કોથમીર ૧ ટીસ્પુન ઝીણું ખમણેલું આદું ૧ ટીસ્પુન ઝીણાં સમારેલાં લીલાં મરચાં મીઠું સ્વાદાનુસાર તેલ શેકવા માટે બનાવાની રીત : … Read more

આ રહ્યો શિયાળાની અનેક સમસ્યાથી બચવાનો ઉપાય

આજે આપણાં જ રસોડામાં ઉપલબ્ધ મસાલાના રાજા એવા કેસરના લાભાલાભ વિશે વાત કરવાની છે . તે આપણાં શરીર માટે કેટલું ફાયદાકારક છે તે વિશે વાત કરીએ . કેસરથી આપણાં શરીરને ઘણા શયદા થાય છે . તેમાં દોઢસોથી પણ વધારે એવી ઔષધીના ગુણ સમાયેલા છે જે આપણા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે . કેસર … Read more

આ જ્યુસ પીવાથી ચહેરા પરની કરચલી,બીપી, ડાયાબિટીસ અને પાચનના રોગો માંથી મળશે કાયમી છુટકારો

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો. હાઇ બીપીની સમસ્યાથી … Read more

ઔષધ નો રાજા હરડે :હમેશાં ઘરમાં રાખો જે તમારા નાના મોટા રોગો ભગાડવામાં મદદરૂપ છે

કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ તકલીફ ન હોય . ઘણા લોકોને ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો તેમનું શરીર ઓછા રોગનો ભોગ બને છે , જ્યારે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમનું શરીર વધારે રોગનો ભોગ બનતું હોય છે . વળી દરેકને નાની મોટી કોમન શારીરિક તકલીફ તો સતાવતી જ રહેતી હોય … Read more

મહેસાણાનું ફેમસ અને ચટાકેદાર લીલી હળદરનું શાક બનાવા માટે ફટાફટ અહી ક્લિક કરીને રેસીપી જાણી લો

સામગ્રી ૫૦૦ ગ્રામ સુકી ડુંગળી ની પેસ્ટ ૫૦૦ ગ્રામ ટામેટા ની અધ્ધ્કચરી ટામેટાની પેસ્ટ ૫૦૦ ગ્રામ લીલી હળદર (ખમણેલી ) ૫૦૦ ગ્રામલીલું લસણ ૫૦૦ ગ્રામ ઘી ૨૫૦ ગ્રામ દહીં ૨૫૦ ગ્રામ આદુ મરચા ની પેસ્ટ ૨૫૦ ગ્રામ વટાણા ૨૦૦-૩૦૦ ગ્રામ ગોળ લાલ મરચું પાવડર મીઠું સ્વાદમુજબ કોથમીર ગાર્નીશ માટે બનાવાની રીત : સૌપ્રથમ ઘી માં … Read more

આયુર્વેદનું મહાઔષધ એટલે અશ્વગંધા:શરીરના દુખાવા ,નબળાઈ અને બીજા અનેક અસાધ્ય રોગો દુર કરવા માટે ઉપયોગી છે

આ યુર્વેદમાં અનેક ઔષધોના ગુણધર્મનું નિરૂપણ થયેલું છે . એમાં કેટલાંક વિશેષ ઔષધોમાં અશ્વગંધાની ગણતરી કરી શકાય . આ અશ્વગંધાનો પાચન પ્રણાલી અને વાતનાડી સંસ્થાન એટલે કે નર્વસ સિસ્ટમ પર ઉત્તમ પ્રભાવ પડે છે . જેમનું વજન વગર કારણે વધતું ન હોય , જેઓ દૂબળા – પાતળા રહેતા હોય , તેમણે નિયમિત અશ્વગંધાનો ઉપયોગ કરવો … Read more

પેટના ગમે તેવા ગેસ અને એસિડિટી થી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

એસીડીટી અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. તેવામાં કેટલીક સામાન્ય બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આવી તક્લીફ માંથી મુક્તિ મળી શકે છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા … Read more

બાળકોને ન્યુમોનિયા કઈ રીતે થાય છે ?વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવા પારદર્શક હોય છે , તો પણ તે પ્રદૂષિત હોય છે . હવા પ્રદૂષિત હોવાનો મતલબ એ નહીં કે તેમાં માત્ર ધૂળનાં રજકણો હોય છે . બેક્ટરિયા અને વાઇરસ જેવા રોગના સૂક્ષ્મ જંતુઓ પણ તેમાં વિહરતાં હોય છે . આવાં સૂક્ષ્મ જંતુઓ , શ્વાસની આડ લઈ શ્વસનતંત્ર ઉપર … Read more

આજકાલ ટ્રેન્ડ બનેલ હેર સ્પાના ફાલતુ ખર્ચથી બચીને આ રીતે ઘરે જ કરો હેર સ્પા

ઘરે આવી રીતે કરવું હેર સ્પા હેર મસાજ બદામ તેલ, નારીયેલ તેલ, ઓલિવ ઓઈલ વગેરે કોઇ પણ તેલથી હળવા હાથથી વાળમાં લગાવો. 15-20 મિનીટ મસાજ કર્યા બાદ અડધી કલાક માટે એ જ સ્થિતિમાં છોડી દો. સ્ટીમ તેલથી મસાજ કર્યા બાદ સ્ટીમ લેવી ખુબ જ જરૂરી છે. સ્ટીમ માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી લો અને તેને … Read more