કાળી ગરદન કે શરીર નો કોઈ પણ ભાગ સફેદ કરી દેશે આ ઘરેલુ આયુર્વેદિક ઉપચાર

કાકડી તમારી ત્વચાને શુદ્ધ કરવાનું કામ કરે છે અને ત્વચાને સુધારે છે. કાકડીને ત્વચા પર ઘસવાથી કાકડીની ત્વચાવાળા મૃત કોષો મરી જાય છે અને આથી તમારી ત્વચા ખુશખુશાલ દેખાય છે. તેથી, કાળા ગળાને સાફ કરવા માટે, કાકડી અથવા કાકડીના રસ થી ગળા પર માલિશ કરો અને 15 મિનિટ પછી તેને સારી રીતે ધોઈ લો. બેકિંગ … Read more

પગની કપાસી થઈ જશે દૂર માત્ર આ ઘરેલુ અસરકારક ઉપચારથી

લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના ગુણ રહેલા છે. કપાસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લસણની કળીને શેકી લો અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાઉડર બનાવી લો. તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી દો. આખી રાત તેને રહેવા દો. આ ઉપાયથી તરત જ રાહત મળશે. કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધી … Read more

સંધિવાને કરો દૂર એ પણ ઘરેલું ઉપચારથી

સંધિવા એટલે આમ તો નામ પરથી ખબર પડે કે સંધિવા એટલે સાંધા ના દુઃખાવા, જેમકે શરીર માં જ્યાં પણ દુઃખાવા થાય એટલે કે હાથ ના દુઃખાવા, પગના દુઃખાવા, ગોઠનના દુઃખાવા, ગુટીના દુઃખાવા, કાંડાના દુઃખાવા, કોણીના દુઃખાવા, ખભાના દુઃખાવા આ તમામ પ્રકારના દુઃખાવા ને સંધિવા તરીકે ઓળખાય છે. એક પેનની અંદર દોઢ કપ પાણી લેવું અને … Read more

પિત્તથી ત્રાસી ગયેલી વ્યક્તિએ આ રીતે આ ખાસ ઔષધીનો પ્રયોગ કરવો જે 30 થી વધુ રોગોમા રામબાણ ઈલાજ છે

શતાવરી ને જડીબુટ્ટીઓ ની રાણી કહેવામાં આવે છે. શતાવરી એ શરીરના દરેક રોગોમાં ખુબજ ફાયદો કરે છે. શતાવરી વેલાવાળી અને કાંટા સ્વરૂપે જોવા મળે છે. તેના મૂળ ઝુંખમાં અને ઘણા બધા હોય છે. તેનો ગુણ શીતળ અને વાત પિત્ત નાશક છે. તેમાં રહેલું ન્યુકોસીનને કારસીનોજન ને દૂર કરે છે આથી હડકાનું કેન્સર થતુ નથી. તે … Read more

જાયફળ અને જાવંત્રી છે અનેક જુના રોગોને જડમૂળમાંથી દૂર કરવામાં ફાયદાકારક

આજકાલ લોકો મસાલા અને બીજા ઘણીબધી વસ્તુમાં જાયફળ નો ઉપયોગ થાય છે. તેનો ખાસ કરીને મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ તીખું, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉતપન્ન કરનાર, કફ અને વાયુ નો નાશ કરનાર તથા મળ ને રોકનાર છે. તે મોંઢા નુ બેસ્વાદપનું, મળ ની દુર્ગંધ, ઉલટી, ઉધરસ, ઉબકા અને કૃમિ માં ખૂબ ફાયદો કરે … Read more

ગેસ અને પાચન ને લગતા દરેક રોગનો એકમાત્ર ઈલાજ છે આ એક ઔષધી

ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. અજમો અને લસણને સરસવના તેલમાં પકવી , તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટી જાય  છે. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવ આવતો હોય તો તેમાં રાહત મળે છે. ભોજન પછી અથવા તો બીજા … Read more

શરીરમાં કેલ્શિયમની ક્યારેય નહીં થાય ઉણપ અને હાડકા બનશે મજબૂત આટલું ખાવાનું રાખશો તો નહિ ખાવી પડે કેલ્શિયમની ગોળીઓ

આજ સુધી ના કેલ્શિયમ સ્ત્રોત તરીકે ડેરી પ્રોડ્કટસનું જ નામ સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી … Read more

દરરોજ ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી શરીર અને મગજના સ્વાસ્થ્યને થાય છે આવા ફાયદા

ભારતની પ્રાચીન તબીબી સારવાર આયુર્વેદ અનુસાર, જો તમારી પાસે ખાલી પેટ પર દેશી ઘી અથવા શુદ્ધ માખણ હોય તો તે તમારા સ્વાસ્થ્યને ઉત્તેજન આપશે. તે તમારા શરીરના દરેક કોષને પોષણ આપે છે. દેશી ઘી ચરબીથી ભરપુર છે. તેમાં 62% સંતૃપ્ત ચરબી હોય છે, જે લિપિડ પ્રોફાઇલને નુકસાન કર્યા વિના એચડીએલ અથવા સારા કોલેસ્ટરોલને વધારે છે. … Read more

દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવાથી હેલ્ધી અને મજબૂત થશે પાચનતંત્ર

વરિયાળીના બીજ તમારા સમગ્ર સ્વાસ્થ્યને લાભ પહોંચાડી શકે છે. વરિયાળી પોટેશિયમ, મેન્ગેનીઝ, ઝિન્ક, આયર્ન અને કૉપર જેવા ખનિજોથી ભરપૂર હોય છે. વરિયાળીને પોતાના ડેયલી ડાયેટનો ભાગ બનાવવો જોઇએ. તેની સૌથી સારી રીત છે વરિયાળીના પાણીનું સેવન. વરિયાળીનું પાણી પીવાના કમાલના ફાયદા છે. તેનો ઉપયોગ વિભિન્ન બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. વરિયાળી અસ્થમા, ડાયાબિટીસ, પેટનો … Read more

સુંદરતાથી લઇને સ્વાસ્થ્ય સુધી, ખૂબ જ ગુણકારી હોય છે ગાજરનો જ્યુસ

સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. જાણો, ગાજરનો જ્યુસ પીવાથી કયા ફાયદા થઇ શકે છે.  આંખો માટે ખૂબ જ ફાયદાકારક ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસકરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના … Read more