ફળો અને શાકભાજી ખાવો અને તંદુરસ્ત રહો વધુ જાણવા માટે અહી ક્લિક કરો

શાકભાજી અને ફળ ખાવા તે પણ દરરોજ આ વાત સાંભળીને કદાચ ન ગમે પણ મોટાભાગના લોકોને દુનિયાના તમામ ડોક્ટર અને ડાયેટિશ્યન આમ જ કહે છે . કારણ કે ફળ અને અને શાકભાજી તમારા શરીરને યોગ્ય પ્રોટિન, મિનિરલ અને વિટામીન તો આપે જ છે અને સાથે જ તમારા શરીરને ડિટોક્સ પણ કરે છે. તમે જો સ્વસ્થ … Read more

આંખ નીચેના ડાર્ક સર્કલથી તમે પણ પરેશાન છો તો અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચાર

દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેણી સુંદર દેખાય. ક્યારેય તેની આંખો નીચે ડાર્ક સર્કલ ન હોય અથવા ચહેરા પર કરચલી ન પડે . પરંતુ જેવું આપણી રોજીંદી જીંદગી છે તેના કારણ એ છે કે આપણી ઇચ્છા જ રહી જાય છે, કારણ કે કેટલીકવાર વ્યક્તિને ચહેરાની સુંદરતા સાથે થોડીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આંખો હેઠળ … Read more

શું તમે પણ સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો રોજ સવારે ખાલી પેટે કરો આ કામ

શરીરના કચરાને સાફ કરવો હોય તો પાણી બને તેટલું વધારે પ્રમાણમાં પીવા માટે વિજ્ઞાન અને ડોક્ટર બંને આપણને જણાવે છે . આપણે જાણીએ છીએ કે શરીરમાં સૌથી વધુ પાણીનું પ્રમાણ છે. લગભગ ૭૦% પાણી આપણા શરીરનો એક ભાગ છે. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે. પીવાના પાણીના ઘણા સ્વાસ્થ્ય લાભ … Read more

માથામા કે શરીર ના બીજા કોઈપણ ભાગ થી વાળ ખરે છે તો હોઈ શકે છે તમને આ રોગ

આજકાલ, ત્વચાના રોગોમાં ઉંદરી વધુ જોવા મળે છે. ઉંદરીના રોગને આયુર્વેદમાં “ઇન્દ્રલુપ્ત ” કહેવામાં આવે છે. આધુનિક ચીકીત્સામાં તેને ફંગસ-ફૂગજન્ય વિકૃતિ ગણવામાં આવે છે. આથી જ ત્વચાના આ રોગની જ્યાં શરૂઆત થાય છે તે સ્થાનની ત્વચા પરના વાળ ખરવા લાગે છે. ઉંદરી શું છે? – આ સામાન્ય રીતે માથા પર જોવા મળે છે. વળી, નાના … Read more

કેન્સર થી બચવા માંગો છો તો આટલું જરૂર જાણી લો ફટાફટ

હકીકતમાં ૧૦૫% કેન્સરની બીમારીઓ જીનેટિક સમસ્યાઓના કારણે થાય છે. બાકીના ૯૦-૯૫% રોગોનું કારણ કુદરત તથા અને જીવનશૈલી ને કારણે થાય છે. તમાકુનું સેવન. ધૂમ્રપાન, તળેલા ખોરાક, માંસ, આલ્કોહોલનું સેવન, વાતાવરણને પ્રદૂષિત કરવું, વધારે પડતો આત્મવિશ્વાસ, તાણ, મેદસ્વીતા, વધુ પડતા કામ જેવા કેન્સર થવાની સંભાવના છે. કેન્સરના કુલ કેસોમાં, લગભગ ૨૫-૩૦% જેટલા મૃત્યુ તમાકુને કારણે થાય … Read more

હથેળી ના ભાગમાં આવેલ છે આખા શરીર ના પોઈન્ટ,જે ૧ મિનીટ દબાવાથી દુર થાય છે ઘણા રોગો

આજના સમયમાં દરેક વ્યક્તિઓને કંઈકને કંઈક સમસ્યા થાતી રહેતી હોય છે. આજના સમયમાં લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનો સમય હોતો નથી, જેથી કરીને લોકોને નાની-મોટી બીમારી થાતી રહેતી હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવ શું શરીરમાં તમારા હાથ અને પગ ની અંદર રહેલા અમુક ખાસ પ્રકારના પોઇન્ટ કે જેને દબાવવાથી તમને અનેક … Read more

તમે પણ છો ફાટેલી એડીથી પરેશાન તો રોજ રાતે લગાવો માત્ર આ એક વસ્તુ

શિયાળામાં એડી ફાટવાની સમસ્યા સાધારણ છે. ફાટેલી એડી જોવામાં પણ ખરાબ દેખાઈ છે અને સાથોસાથ તેમાંથી લોહી પણ નીકળે છે ,આથી અમે તમારા માટે ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છી . અનિયમિત ખાવાનું , કેલ્શિયમ ની ખામી વિટામીન ઇ ની ખામી આયન ની ખામી વધારે પડતું પગ પર દબાણ ઘરેલું ઉપાયકોકોનેટ ઓઈલ :રોજ રાત્રે સૂતા પહેલા નારિયેળ … Read more

આ રીતે ઘરે બનાવો ફેસિયલ ,પાર્લર ના ફાલતું ખર્ચ કરવાની જરૂર નહિ પડે

ત્વચાને ફેસિયલ કરવાના ઘણાં જ ફાયદા છે. નિયમિત ફેસિયલ ચહેરાની યુવાની અને ચમક તો જાળવી જ રાખે છે પણ ચામડીને   અંદરથી પણ સાફ રાખે છે અને ત્વચાને કેટલાક રોગથી પણ બચાવે છે . ફેશિયલ માટે બજારમાં મળતા ક્રીમ ન વાપરવા હોય તો અહી કેટલાક ઘરેલુ ઉપાય તમે અજમાવી શકો છો . ક્રીમ અને મધ … Read more

શિયાળા માં ખજુર ખાવાથી થાય છે આવા ફાયદા તેથી રોજ ખાવો જોઇઍ ખજુર

ખજુર પોષણથી ભરપુર ,ઘણા બધા વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે. તે તમારા બાળકના વિકાસ માટે જરૂરી છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ખનિજો કે જે અસ્થિના સ્વાસ્થ્ય માટે સારા છે તે તારીખોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં જોવા મળતું પોટેશિયમ, બાળકના મગજના વિકાસ અને એકંદર વિકાસ માટે સારું છે. બાળકો ઘણીવાર પાચનની સમસ્યાઓથી પીડાય છે. ખજુર … Read more

કોરોના ને લઈને રાહત ના સમાચાર,ઇઝરાઇલ બનાવી રહ્યો છે તેના માટે વેક્સીન જાણવા માટે ક્લિક કરો

મહામારી બની ગયેલ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નોવેલ કોરોના વાયરસને વૈસ્વીક મહામારી જાહેર કર્યો છે. આ રોગચાળાને લીધે ઘણા લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘણા લોકો આ વાયરસથી ઝઝૂમી રહ્યા છે. આ ડર વચ્ચે, કોરોના વાયરસ વિશે લોકોમાં એક સારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસની ગભરાટ વચ્ચે એક દેશે … Read more