માત્ર 5 દિવસમાં ખરતા વાળ અટકાવવાનો 100% અસરકારક ઉપચાર

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તણાવ, વધુ પડતા ધૂમ્રપાન, પોષક તત્વોની કમી વગેરે વાળ ખરવાના પરિબળો હોઈ શકે છે. તૈલીય વાળને કારણે ઘણી વાર વાળ ખરવાનું શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાળ ખરતા અટકાવવા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સફેદ વાળને કાળા કરવાં માટે આંબળાના નાના નાના ટુકડા … Read more

દાંતનો દુખાવો,માથાનો દુખાવો,ઉધરસમા સૌથી વધુ અસરકારક છે આ રસોડામા રહેલ આ વસ્તુ

આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ મળ, ઊલટી, ચૂંક વગેરે અનેક રોગોમાં થાય છે. દાંતના દુખાવાના ઉપચાર તરીકે લવિંગનો ખાસ ઉપયોગ થાય છે. પ્રાચીન કાળથી દાંતના દુખાવા ઉપરાંત આંખોનાં દર્દો અને પેટના અપચામાં, રસોઈમાં તેમજ ધાર્મિક ક્રિયાઓમાં લવિંગનો ઉપયોગ થતો આવ્યો છે. લવિંગનાં ચૂર્ણની માત્રા એકથી ત્રણ રતી અને તેના તેલની માત્રા એકથી ત્રણ ટીપાં સુધીની છે. લવિંગના … Read more

ગેસ, કોલેસ્ટ્રોલ અને કબજિયાત માથી અપાવશે કાયમી છુટકારો આ ઘરગથ્થુ ઉપચાર

બિલાનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવા માટે થાય છે, સાથે સાથે તે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં પણ સ્પષ્ટપણે વપરાય છે. બિલામાં પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમિન, રેબોફ્લેવિન અને વિટામિન સી જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ચાલો આપણે જાણીએ બિલાના શરબત થી શરીરને કયા કયા ફાયદા થઈ છે, અને કયા રોગ દૂર થાય છે.  હૃદયને … Read more

શુ તમે પણ આંખ,નાક,શ્વાસ અને ત્વચા ની એલર્જી થી પરેશાન છો તો એકવાર આ જરૂર વાંચો

સિઝન બદલાય એટલે શરીરમાં એલર્જી તેનાં લક્ષણો બતાવવા લાગે છે , આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા છે . એલર્જી , જ્યારે આપણું શરીર કોઈ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે . તે કોઈપણ પદાર્થથી થઈ શકે , બદલાતી ઋતુના કારણે થઈ શકે અથવા તો … Read more

ખાટીમીઠી દ્રાક્ષ ખાવ તંદુરસ્ત રહો

બદલાતી સિઝનની સાથે ડાયટમાં પણ થોડોક બદલાવ લાવવો જરૂરી છે . સિઝન પ્રમાણે શાક અને ફળો ખાવાં આરોગ્ય માટે ગુણકારી છે . આ ગરમીની સિઝનમાં શેરડી , મોસંબી , દ્રાક્ષ , કેરી અને તરબૂચ જેવાં રસદાર ફળો સ્વાથ્ય માટે ઘણાં ગુણકારી હોય છે . અન્ય ફળોની જેમ દ્રાક્ષમાં પણ પોષકતત્ત્વોનો ભંડાર છે . તેમાં વિટામિન … Read more

કોઇ પણ રીતે દાજી જવાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર,ડાઘ પડ્યા વગર મળી જશે રાહત

દાઝેલા ભાગ પર તરત જ હળદરવાળું પાણી લગાવવાથી બળતરા ઓછી થઇ જશે અને નિશાન નહિ પડે. દાઝેલા ભાગ પર કાળા તલને પીસીને લગાવી લો. તેનાથી બળતરા અને દાગ-ધબ્બાથી રાહત મળી શકે છે. દાઝ્યા પછી તરત જ તેના પર ઠંડું પાડવું રાખો જેથી ફોલ્લી ન પડી શકે અને નિશાન પણ ન પડે. દાઝેલા ભાગ પર તુલસીના … Read more

તમારા બાળકની સ્કિન સારી બનાવા માટે ફોલો કરો આ ટીપ્સ

બાળકોની ત્વચા ખૂબ નરમ અને નાજુક હોય છે. તેથી જ માતા ઘણીવાર તેમના બાળક માટે રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળે છે અથવા ફક્ત બ્રાન્ડેડ વસ્તુઓ લે છે. પરંતુ તે બાળકની ત્વચા માટે પૂરતું નથી. ઘણી વખત બાળકની ત્વચા ડાર્ક  થઈ જાય છે, જે ઘણીવાર માતા માટે ચિંતાનું કારણ બને છે. આવી સ્થિતિમાં બાળકની ત્વચાને સુધારવા … Read more

યુરીક એસિડ કંટ્રોલ કરી અને ચામડીના દરેક રોગ માથી કાયમી છુટકારો આપી દેશે રસોડામા રહેલી આ એક વસ્તુ

બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. તેને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માં બેકિંગ સોડા કહેવામાં આવે છે. ઘણા લોકો બેકિંગ સોડા અને પાવડર સમાન માને છે, પરંતુ બંને અલગ છે. બેકિંગ સોડા થોડો બરછટ છે, જ્યારે બેકિંગ પાવડર લોટની જેમ નરમ હોય છે. બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને એસિડને મિક્સ કરીને બનાવવામાં આવે છે. … Read more

જૂનામાં જુનો ઘુટણનો દુખાવો થઇ જશે બિલકુલ ગાયબ માત્ર પાણીમાં મિક્સ કરો આ બે વસ્તુઓ

જ્યારે કેલ્શિયમના અભાવને કારણે શરીરના હાડકાં નબળા પડે છે, ત્યારે સાંધાનો દુખાવો થાય છે અને વ્યક્તિને ઘૂંટણ, કમર, ખભા, કાંડા અને પગમાં દુખાવો થાય છે. આ સાંધાના દુખાવાના કારણે, વ્યક્તિ ચાલવામાં અને કોઈપણ કાર્ય કરવામાં અસમર્થતા અનુભવે છે. મિત્રો, સાંધાના દુખાવાની સારવાર માટે બજારમાં ઘણું તેલ અને દવા મળે છે. પરંતુ આજે, અમે તમને આવા … Read more

મુસાફરી દરમ્યાન જો તમને ઉલ્ટી થાય છે તો આટલી બાબતોનું રાખો ધ્યાન

મુસાફરી કરતા સમયે જો તમને ગભરામણ થવા લાગે અથવા તો ઊલટી જેવું થાય તો પીપરમેન્ટ ખાઈ લેવી. પીપરમેન્ટ ખાવાથી ગભરામણ થી રાહત મળે છે અને ઉલટી પણ થતી નથી. એટલા માટે જ્યારે પણ મુસાફરી કરો છો ત્યારે પોતાની પાસે પીપરમેન્ટ જરૂરથી રાખવી. ગભરામણ અથવા ઊલટી થવા લાગે એ પહેલા પીપરમેન્ટ જરૂરથી ખાઈ લેવી. જો તમે … Read more