આ રીતે ઘરે બનાવો નાના મોટા બધા ને ભાવે તેવી મીઠી બુંદી

મીઠી ગુંદી બનાવાની સામગ્રી : ચાસણી માટે ૧ કપ ખાંડ ૨ ચપટીભર કેસર ૨ ચમચી પાણીમાં ઓગાળેલ બુંદી માટે ૧ કપ ચણાનો લોટ ઘી તળવા માટે સજાવવા માટે એલચી પાવડર કાજુ અને પીસ્તા ની થોડી કાતરી બનાવાની રીત : ચાસણી માટે :એક નોન સ્ટીક પેનમાં એક કપ પાણી સાથે ખાંડ ભેળવી સારી રીતે મિક્સ કરી … Read more

શું તમને બટાટા નથી ભાવતા તો આ વટાણા ની સેન્ડવીચ ટ્રાય કરો

સામગ્રી : બ્રેડની ૮ સ્લાઈસ , 1 મોટો ટમેટુ (પાતળા કાપી નાંખેલા ટુકડા,) 2 કપ લીલા વટાણા,( બાફેલા અને છૂંદેલા ) 1 ચમચી સેલરિ, બારીક સમારેલી, 1 ટેબલ – સ્પૂન મેયોનેઝ, 2 ચમચી – ચીઝ સ્પ્રેડ , સ્વાદ માટે મીઠું, બનાવાની રીત : બ્રેડ સ્લાટોસ્ઈટ બનાવવા . ટોસ્ટેડ બ્રેડના ટુકડા પર ટમેટાના ટુકડા ગોઠવો. ઉપરથી … Read more

ઘુટો:જામનગર જિલ્લામાં વધુ બનાવાતું ઍક શાક

આ ઘુટો લીલા શાકભાજી નો ઉપયોગ કરી બનાવવા મા આવતી એક વાનગી છે. આ બનાવતા સમયે તેમાં એક પણ ટીપું તેલ નું નાખવામાં આવતું નથી. આ સાથે તેમાં માત્ર નમક ને બાદ કરતા બીજા કોઇપણ જાત ના સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વાનગી ને જોતા જ તે એક ઘટ્ટ શુપ જેવું લાગતું … Read more

પ્રેગનન્સીના સ્ટ્રેટમાર્ક,ખીલ,દાતના રોગ,શરદી,ખાંસી જેવા રોગોમાં પૃથ્વી પર સૌથી ઉપયોગી ઔષધી હળદર છે,તો જાની લો તેના ફાયદા

હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરે છે. તેમ કરવા માટે થોડી હળદરને વાટીને તેમાં લીંબુનો થોડો રસ મિક્સ કરો અને પછી ઇચ્છો તો તેમાં કાકડી મિક્સ કરી દો. આ રીતે કરવામાં આવતો હળદરનો પ્રયોગ તમને એક નહીં, અનેક સારા પરિણામો આપશે. જોકે, સારું રિઝલ્ટ મેળવવા માટે સતત તેનો પ્રયોગ કરતા રહેવું. ચહેરા … Read more

બપોરના ભાત વધ્યા છે તો ફેકી ના દેતા આ રહી નવી રેસીપી ફટાફટ વાચી લો

સામગ્રી ૧ વાટકો વધેલા ભાત ૧ વાટકી સમારેલા ગાજર ૧ નંગ ડુંગળી સમારેલી ૧ વાટકી સમારેલી પાલક ૧ વાટકી બાફેલા મકાઈ ના દાણા ૧ વાટકી સમારેલી કોબીજ ૧ ચમચી સમારેલા લીલાં મરચાં ૧ વાટકી કોથમીર મીઠું સ્વાદ અનુસાર ૧ ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ માં ૩ ચમચી ચોખા નો લોટ ૨ ટી સ્પૂન પાણી … Read more

OYO Rooms તમે સાંભળિયું હશે તો તો ફટાફટ જાણી લો તેના માલિક વિશે

ઓરિસ્સાના રાયગઢ જિલ્લામાં આવેલા 10000 થી પણ ઓછી વસ્તી વાળા ગામમાં એક વેપારી પરિવારમાં જન્મેલા રિતેશને ચીલાચાલુ ભણતરમાં બહુ રસ નહોતો. એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી મોટી બહેનની કોલેજમાં એકવાર એક કાર્યક્રમ હતો. ઘરે આવીને બહેને પોતાની કોલેજમાં આયોજીત થયેલા ‘આંતરપ્રિનિયોર ફેસ્ટ’ ની વાત કરી. રિતેશે ‘આંતરપ્રિનિયોર’નું નામ જીંદગીમાં પેહલી વાર સાંભળ્યું. વધુ જાણવાની ઈચ્છા થઈ … Read more

સવારે ઉઠીને આળસ થાતી હોય તો કરો આ કામ આખો દિવસ ફ્રેશ રેસૉ

આખો દિવસ કામ કર્યા બાદ વ્યક્તિ રાત્રે આરામ કરે , જેથી આગલા દિવસે વધુ એનર્જી સાથે ફરી કામ કરી શકે. પણ આ ભાગદોડ ભરી જીંદગીમાં ન તો દિવસે શાંતિ મળે છે કે ન તો રાત્રે આરામ. એવામાં જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પણ તમારો મૂડ ઓફ હોય છે અને થાકનો અનુભવ થાય છે. પણ … Read more

ગર્ભસંસ્કાર એટલે શું ?અને શિશુ માટે ગર્ભસંસ્કાર કેટલું જરૂરી છે જાણવા માટે ક્લિક કરો

ભારતીય સંસ્કૃતિ માં મનુષ્ય માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કારો ની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાંથી દર એક સંસ્કાર એક નિશ્ચિત સમયે કરવામાં આવે છે.તેમાં કેટલાક સંસ્કાર તો બાળક ના જન્મ પહેલા કરી લેવામાં આવતા હોય છે, કોઈક જન્મ સમયે તો કોઈક સંસ્કાર પછી કરવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિ શાસ્ત્ર ના અનુસાર, … Read more

શરદી,ખાંસી ને દૂર કરવા અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારા રોજ પીવો ઉકાળો

હાલ હવા, પાણી અને આહાર બધી જ વસ્તુઓ દુષિત છે જેના કારણે વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા જોવા મળે છે જેનું એક કારણ એ પણ છે કે આપણે આપણા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર છોડીને ફાસ્ટ ફૂડને વધુ ખાવા લાગ્યા છીએ. આ ઉપરાંત આપણા ફિઝિકલ વર્કમા પણ ઘટાડો થવાના કારણે આ આહાર નુ … Read more

આયુર્વેદ ઉપચાર થી વધારો શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને કરો કોઈ પણ રોગ સામે લડત

प्रसंगात् गात्रसंस्पर्शात् निश्वासात् सहभोजनात्। सहशय्या-आसनात् चापि वस्त्रमाल्यानुपलेपनात्।।कुष्ठ ज्वर श्च शोष श्च नेत्राभिष्यन्द एव च। औपसर्गिक रोग श्च संक्रांति नवरात्र नरम्।। આનો અર્થ એવો થાય છે કે જેને કુષ્ઠ, સંક્રમણ ની બીમારી થઈ હોય તેમની સાથે લાંબો સમય પસાર કરવો, વારંવાર અડવા થી, એમના ઉચ્છવાસ થી, ભોજન સાથે કરવાથી, સુવાથી કે બેસવાથી, વસ્ત્ર, માળા, લેપ વગેરે … Read more