અથાણા બનાવતા પહેલા ઘરે જ બનાવો તેનો મેથીયો મસાલો જે કેરી,ગુંદા,મેથી ચણા જેવા દરેકમા આવશે કામ

ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથીમસાલો. ઉનાળો  આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. … Read more

પિત્તથી ત્રાસી ગયેલી વ્યક્તિએ આ રીતે આ ખાસ ઔષધીનો પ્રયોગ કરવો જે 30 થી વધુ રોગોમા રામબાણ ઈલાજ છે

શતાવરી ને જડીબુટ્ટીઓ ની રાણી કહેવામાં આવે છે. શતાવરી એ શરીરના દરેક રોગોમાં ખુબજ ફાયદો કરે છે. શતાવરી વેલાવાળી અને કાંટા સ્વરૂપે જોવા મળે છે. તેના મૂળ ઝુંખમાં અને ઘણા બધા હોય છે. તેનો ગુણ શીતળ અને વાત પિત્ત નાશક છે. તેમાં રહેલું ન્યુકોસીનને કારસીનોજન ને દૂર કરે છે આથી હડકાનું કેન્સર થતુ નથી. તે … Read more

જાયફળ અને જાવંત્રી છે અનેક જુના રોગોને જડમૂળમાંથી દૂર કરવામાં ફાયદાકારક

આજકાલ લોકો મસાલા અને બીજા ઘણીબધી વસ્તુમાં જાયફળ નો ઉપયોગ થાય છે. તેનો ખાસ કરીને મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ તીખું, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉતપન્ન કરનાર, કફ અને વાયુ નો નાશ કરનાર તથા મળ ને રોકનાર છે. તે મોંઢા નુ બેસ્વાદપનું, મળ ની દુર્ગંધ, ઉલટી, ઉધરસ, ઉબકા અને કૃમિ માં ખૂબ ફાયદો કરે … Read more

ગેસ અને પાચન ને લગતા દરેક રોગનો એકમાત્ર ઈલાજ છે આ એક ઔષધી

ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. અજમો અને લસણને સરસવના તેલમાં પકવી , તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટી જાય  છે. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવ આવતો હોય તો તેમાં રાહત મળે છે. ભોજન પછી અથવા તો બીજા … Read more

શરીરમાં કેલ્શિયમની ક્યારેય નહીં થાય ઉણપ અને હાડકા બનશે મજબૂત આટલું ખાવાનું રાખશો તો નહિ ખાવી પડે કેલ્શિયમની ગોળીઓ

આજ સુધી ના કેલ્શિયમ સ્ત્રોત તરીકે ડેરી પ્રોડ્કટસનું જ નામ સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી … Read more

દરરોજ ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી શરીર અને મગજના સ્વાસ્થ્યને થાય છે આવા ફાયદા

ભારતની પ્રાચીન તબીબી સારવાર આયુર્વેદ અનુસાર, જો તમારી પાસે ખાલી પેટ પર દેશી ઘી અથવા શુદ્ધ માખણ હોય તો તે તમારા સ્વાસ્થ્યને ઉત્તેજન આપશે. તે તમારા શરીરના દરેક કોષને પોષણ આપે છે. દેશી ઘી ચરબીથી ભરપુર છે. તેમાં 62% સંતૃપ્ત ચરબી હોય છે, જે લિપિડ પ્રોફાઇલને નુકસાન કર્યા વિના એચડીએલ અથવા સારા કોલેસ્ટરોલને વધારે છે. … Read more

દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવાથી હેલ્ધી અને મજબૂત થશે પાચનતંત્ર

વરિયાળીના બીજ તમારા સમગ્ર સ્વાસ્થ્યને લાભ પહોંચાડી શકે છે. વરિયાળી પોટેશિયમ, મેન્ગેનીઝ, ઝિન્ક, આયર્ન અને કૉપર જેવા ખનિજોથી ભરપૂર હોય છે. વરિયાળીને પોતાના ડેયલી ડાયેટનો ભાગ બનાવવો જોઇએ. તેની સૌથી સારી રીત છે વરિયાળીના પાણીનું સેવન. વરિયાળીનું પાણી પીવાના કમાલના ફાયદા છે. તેનો ઉપયોગ વિભિન્ન બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. વરિયાળી અસ્થમા, ડાયાબિટીસ, પેટનો … Read more

સુંદરતાથી લઇને સ્વાસ્થ્ય સુધી, ખૂબ જ ગુણકારી હોય છે ગાજરનો જ્યુસ

સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. જાણો, ગાજરનો જ્યુસ પીવાથી કયા ફાયદા થઇ શકે છે.  આંખો માટે ખૂબ જ ફાયદાકારક ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસકરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના … Read more

ભેળ પૂરી

સામગ્રી50 ગ્રામ – સેવ1 બાઉલ – મમરા6 નંગ – પાપડી1 નંગ – બટેટા(બાફેલું)1 નગં – ડુંગળી (સમારેલી)1 નંગ – ટામેટા (સમારેલા)2 ચમચી – લીંબુનો રસ1 મોટી ચમચી – લીલી ચટણી1 મોટી ચમચી – આંબલીની ચટણી1/2 ચમચી – ચાટ મસાલોસ્વાદાનુસાર – મીઠું1 મોટી ચમચી – કોથમીર(સમારેલી) બનાવવાની રીતસૌ પ્રથમ પાપડીના નાના-નાના ટૂકડા કરી લો. હવે એક … Read more

ચીલી ગાર્લિક સોસ

સામગ્રી ૧૦ લાલ કાશ્મીરી મરચા ૨ ટેબલસ્પુન સમારેલું લસણ ૫ ટેબલસ્પુન વિનેગાર ૧ ટેબલસ્પુન સાકાર મીઠું સ્વાદાનુસાર ૨ ટેબલસ્પુન તલનું તેલ બનાવાની રીત : લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો .હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં , લસણ , સાકર , … Read more