પ્રેગનન્સીના સ્ટ્રેટમાર્ક,ખીલ,દાતના રોગ,શરદી,ખાંસી જેવા રોગોમાં પૃથ્વી પર સૌથી ઉપયોગી ઔષધી હળદર છે,તો જાની લો તેના ફાયદા

હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરે છે. તેમ કરવા માટે થોડી હળદરને વાટીને તેમાં લીંબુનો થોડો રસ મિક્સ કરો અને પછી ઇચ્છો તો તેમાં કાકડી મિક્સ કરી દો. આ રીતે કરવામાં આવતો હળદરનો પ્રયોગ તમને એક નહીં, અનેક સારા પરિણામો આપશે. જોકે, સારું રિઝલ્ટ મેળવવા માટે સતત તેનો પ્રયોગ કરતા રહેવું. ચહેરા … Read more

સવારે ઉઠીને આળસ થાતી હોય તો કરો આ કામ આખો દિવસ ફ્રેશ રેસૉ

આખો દિવસ કામ કર્યા બાદ વ્યક્તિ રાત્રે આરામ કરે , જેથી આગલા દિવસે વધુ એનર્જી સાથે ફરી કામ કરી શકે. પણ આ ભાગદોડ ભરી જીંદગીમાં ન તો દિવસે શાંતિ મળે છે કે ન તો રાત્રે આરામ. એવામાં જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પણ તમારો મૂડ ઓફ હોય છે અને થાકનો અનુભવ થાય છે. પણ … Read more

ગર્ભસંસ્કાર એટલે શું ?અને શિશુ માટે ગર્ભસંસ્કાર કેટલું જરૂરી છે જાણવા માટે ક્લિક કરો

ભારતીય સંસ્કૃતિ માં મનુષ્ય માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કારો ની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાંથી દર એક સંસ્કાર એક નિશ્ચિત સમયે કરવામાં આવે છે.તેમાં કેટલાક સંસ્કાર તો બાળક ના જન્મ પહેલા કરી લેવામાં આવતા હોય છે, કોઈક જન્મ સમયે તો કોઈક સંસ્કાર પછી કરવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિ શાસ્ત્ર ના અનુસાર, … Read more

શરદી,ખાંસી ને દૂર કરવા અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારા રોજ પીવો ઉકાળો

હાલ હવા, પાણી અને આહાર બધી જ વસ્તુઓ દુષિત છે જેના કારણે વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા જોવા મળે છે જેનું એક કારણ એ પણ છે કે આપણે આપણા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર છોડીને ફાસ્ટ ફૂડને વધુ ખાવા લાગ્યા છીએ. આ ઉપરાંત આપણા ફિઝિકલ વર્કમા પણ ઘટાડો થવાના કારણે આ આહાર નુ … Read more

આયુર્વેદ ઉપચાર થી વધારો શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને કરો કોઈ પણ રોગ સામે લડત

प्रसंगात् गात्रसंस्पर्शात् निश्वासात् सहभोजनात्। सहशय्या-आसनात् चापि वस्त्रमाल्यानुपलेपनात्।।कुष्ठ ज्वर श्च शोष श्च नेत्राभिष्यन्द एव च। औपसर्गिक रोग श्च संक्रांति नवरात्र नरम्।। આનો અર્થ એવો થાય છે કે જેને કુષ્ઠ, સંક્રમણ ની બીમારી થઈ હોય તેમની સાથે લાંબો સમય પસાર કરવો, વારંવાર અડવા થી, એમના ઉચ્છવાસ થી, ભોજન સાથે કરવાથી, સુવાથી કે બેસવાથી, વસ્ત્ર, માળા, લેપ વગેરે … Read more

વાયરલ ઇનફેકશનથી બચવા ઘરે બનાવો આ સુપ કોરોના પણ તમારાથી દુર રહેશે

ગાજરમાં vitamin A અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. તમને જણાવી દઇએ કે, ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય વાયરલ ઇન્ફેક્શન કે વાયરલ ફીવરથી બચવા માટે ઉપયોગી છે. તો આજે અમે તમારા માટે ગાજરના સૂપ રેસીપી લઇને આવ્યા . જે સ્વાદમાં testy અને ઝડપથી બની જાય છે. હેલ્દી ગાજરનો સૂપ એક … Read more

જેમ શારીરિક આરોગ્ય માટે આહાર જરૂરી છે તેમ માનસીક આરોગ્ય માટે પોષ્ટિક આહાર સર્વ શ્રેષ્ઠ છે

પોષ્ટિક આહાર મગજ અને માનસિક આરોગ્ય માટે સર્વ શ્રેષ્ઠ છે.વિવિધ ભોજન પરના અભ્યાશથી એવું માલુમ પડ્યું કે પોષ્ટિક આહાર અને સ્ટ્રેસ ,માનસિક આરોગ્ય અને મગજના કામકાજ વચ્ચે સીધો સબંધ છે યુરોપના નિષ્ણાતોએ એવું જણાવ્યું કે કેટલાક એરિયામાં આ સબંધ વધારે મજબુતપણે સ્થાપિત કરવામાં આવ્યો છે .હાઈપોથેલેમસ મગજનું એક ખાસ પ્રકારનો હિસ્સો છે જે ભૂખ ,ઈમોશનલ … Read more

શું તમે સ્લીમ દેખાવા માગો છો તો એકવાર આ સ્ટાઈલીશ ટ્રીક ટ્રાય કરી જુવો

તમને હંમેશા પાતળા દેખાવું ગમે છે. આ વાત મહિલા અને પુરુસો બંને માટે સાચી છે. કેટલાક નસીબદાર લોકો જન્મથી જ પાતળા હોય છે અને કેટલાંક લોકોને પાતળા થવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. લૂઝ કપડાં તમને પાતળા નહીં દેખાડેલૂઝ કપડાં તમને વધારે જાડાં દેેખાડે છે હકીકત એ છે કે ફીટિંગવાળા કપડાં તમને … Read more

હળદર અને દૂધ સાથે પીવાથી અનેક ફાયદાઓ થાય છે તમે પણ જાણીલો ફટાફટ

બાળપણથી અત્યાર સુધીમાં ઘણી વખત નાની મોટી વાર લાગ્યું હશે. અને એમાં ઘણી વખત આપણે હળદર લગાદતા હોઈએ . આ સિવાય નાનપણમાં શરદી કે કફ ની તકલીફ માં પણ ઘરેલુ ઉપાય તરીકે દરેકના ઘરમાં હળદરવાળા દૂધનો ઉપયોગ કરાતો હશે પરંતુ આ સિવાય પણ એવા એના ગજબ ફાયદાઓ છે જે તમને ખબર નહીં હોય એ અમે … Read more

ફણગાવેલા કઠોળમાં હોય છે ભરપુર માત્રમાં પોષક તત્વો

ફણગાવેલા કઠોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને તાકાત મળે છે. એટલે જો તમારું શરીર નબળું હોય તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. જાણો કઈ રીતે મગ ફણગાવી ખાવા મગને એક વાસણમાં લઈને એને ગરમ પાણીમાં પલાળી દો. 8 કલાક … Read more