ઓક્સિજન લેવલ વધારી, કફ-ઉધરસ અને ફેફસાંના રોગથી છુટકારો મેળવવાનો આયુર્વેદનો આ ઉપચાર અસરકારક છે
શરદી-ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેકશનથી દૂર રહી ઑક્સીજન લેવલ વધારવા કપૂરની પોટલી બનાવીને સૂંઘવી. પોટલી બનાવવા માટે કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠુ, 2-3 લવિંગ અને અડધી…