કબજિયાતની ફરિયાદને દૂર કરવા માટે દહીંમાં ભેળવીને ખાઓ આ એક વસ્તુ અને તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળશે

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને અને હળવાશ અનુભવો છો. જો કે, આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ … Read more

અનેક રોગોનું મૂળ કબજિયાત થવાના કારણો અને ઉપાય જાણવા માટે ફટાફટ અહી ક્લિક કરો

કબજિયાત એટલે લાંબો સમય રાહ જોયા ક બાદ , શ્રમપૂર્વક કઠણ મળ ઊતરવો તે . મળ ઊતરવાની બે ઘટનાઓ વચ્ચેનો સમય વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે , એટલે દિવસોના આધારે નહીં પણ મળના સ્વરૂપના આધારે કબજિયાતની વ્યાખ્યા નક્કી થાય છે . ટૂંકમાં કહીએ તો કઠણ મળ ઊતરે એને કબજિયાત , કહેવાય છે , આ … Read more