Tag: Benefits of jaggery

ખાલી પેટે ગોળ અને જીરાનું પાણી પીવો, થશે 5 ચમત્કારી ફાયદા

ગોળ શરીરના લોહીને શુદ્ધ કરે છે અને ચયાપચયને ઠીક કરે છે. ગોળ એ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેથી એનિમિયાના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે…

શિયાળામાં ગુણકારી છે ગોળનું સેવન

આપણે જાણીએ છીએ કે , શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી આ ‘ ગોળ ’ તૈયાર થાય છે . આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો…