બિમારીથી દુર રહેવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવ આ વસ્તુ

બદામ: પલાળેલી બદામ ખાવાથી આંખની રોશની અને મગજ તેજ થાય છે. આ સાથે જ દરરોજ 3થી 5 પલાળેલી બદામનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. વરીયાળી: વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની તકલીફથી બચી શકાય છે. આટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચન વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી … Read more