દાડમ ખાઓ અને હિમોગ્લોબિન વધારો વધારે જાણવા માટે અહી ક્લિક કરો
શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરને પોષ્ટિક તેમજ ગુણકારી ખોરાક આપવો પડે . શરીરને જે ખોરાક ખાવાથી લાભ થાય તેવો ખોરાક આપવો જોઇએ . જેમ કે , ફળ , તાજા અને લીલાં શાકભાજી , કઠોળ , દૂધ , સૂકો મેવો વગેરે . હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે જેટલો હેલ્દી ખોરાક લેવાય તેટલું આપણી … Read more