પથરી,કમળો,લીવર સીરોસીસ તેમજ કિડની કે ગર્ભાશયના સોજાનું સર્વોત્તમ ઔષધ : સાટોડી
આયુર્વેદમાં સાટોડીને ‘ પુનર્નવા ‘ કહે છે . પુનર્નવા એટલે ફરીથી નવું જીવન આપનાર ) , સાટોડી સોજાનું પણ સર્વોત્તમ ઔષધ છે . શરીરનાં કોઈપણ ભાગના સોજાને તે મટાડે છે . આ ગુણો ઉપરાંત સાટોડીમાં બીજા ઘણા ઔષધિય ગુણો રહેલા છે . જે તમને બીજી પણ ઘણી રીતે મદદ કરી શકે તેમ છે . તમારા … Read more