માત્ર 5 દિવસમાં ખરતા વાળ અટકાવવાનો 100% અસરકારક ઉપચાર

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તણાવ, વધુ પડતા ધૂમ્રપાન, પોષક તત્વોની કમી વગેરે વાળ ખરવાના પરિબળો હોઈ શકે છે. તૈલીય વાળને કારણે ઘણી વાર વાળ ખરવાનું શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાળ ખરતા અટકાવવા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સફેદ વાળને કાળા કરવાં માટે આંબળાના નાના નાના ટુકડા … Read more

આયુર્વેદમાં ત્વચા અને વાળની ​​સમસ્યા માટે આ ત્રણેય ચીજો ક્યારેય નિષ્ફળ થતી નથી

લોકડાઉન દરમિયાન તંદુરસ્તી અને સુંદરતાનું ધ્યાન રાખવું સરળ નથી, પરંતુ આયુર્વેદમાં ત્વચાને સુધારવા માટે ઘણી બ્યુટી ટીપ્સ આપવામાં આવી છે, જેના પગલે તમે તમારી ખોવાયેલી સુંદરતાને પાછી મેળવી શકો છો, આવો જાણીએ કે રસોડામાં હાજર બ્યુટી ટિપ્સ વિશે લીંબુનો રસ લીંબુમાં વિટામિન સી હોય છે, જે તમારા ચહેરાના રંગને વધારે છે l જ્યૂસ કેટલાક લોકોની … Read more