ગર્ભસંસ્કાર એટલે શું ?અને શિશુ માટે ગર્ભસંસ્કાર કેટલું જરૂરી છે જાણવા માટે ક્લિક કરો
ભારતીય સંસ્કૃતિ માં મનુષ્ય માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કારો ની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાંથી દર એક સંસ્કાર એક નિશ્ચિત સમયે કરવામાં આવે છે.તેમાં કેટલાક સંસ્કાર તો બાળક ના જન્મ પહેલા કરી લેવામાં આવતા હોય છે, કોઈક જન્મ સમયે તો કોઈક સંસ્કાર પછી કરવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિ શાસ્ત્ર ના અનુસાર, … Read more